Monday, 10 November 2014

કવિતા નામે સંજીવની (ઈ-બુક)

મિત્રો,
કવિતા નામે સંજીવની - સંજુ વાળા - પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર
હવે ઈ-બુક સ્વરૂપે....

કોઈને  સુખ   કોઈને  ન્યોછાવરી  જીવાડશે

અમને  કવિતા નામની  સંજીવની  જીવાડશે

- સંજુ વાળા...


No comments:

Post a Comment